શ્રી બરડાદેવ દેવળીયા પરિવાર ટ્રસ્ટ, સુત્રાપાડા

મહંત શ્રી પોપટબાપા ના આશીર્વાદ સાથે

શ્રી રામચંદ્ર દરબાર તથા શ્રી શિવ કૈલાસધામ

મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ

૧૧, ૧૨ અને ૧૩ મે, ૨૦૨૬

સ્થળ: મુ. સુત્રાપાડા, જિ. ગીર સોમનાથ

ચામુંડા માતા -- શ્રી બરડાદેવ બાપા -- સતી માં -- લાખી માં -- વિરમ બાપા

પરમ કૃપા

અમર પાવન નિશ્રામાં

શ્રી રામ દરબાર

મહંત શ્રી અરજન બાપા

શ્રી બરડાદેવ બાપા

શ્રી બરડાદેવ બાપા

અમારા ઈષ્ટદેવ

શ્રી શિવ કૈલાસધામ

મહંત શ્રી પોપટબાપા

આ ત્રિ-દિવસીય યજ્ઞ મહોત્સવ મહંત શ્રી પોપટબાપા ના રૂડા આશીર્વાદ સાથે અને મુખ્ય શાસ્ત્રી શ્રી રાકેશદાદા પંડયા (શ્રીરાધે) ના આચાર્યપદે સંપૂર્ણ શાસ્ત્રોકત વિધિ અનુસાર સંપન્ન થશે.

શ્રી બરડાદેવ ધામનાં પૂજારીશ્રી: શ્રી દિલિપદાસ કાળીદાસ કુબાવત

ડિજિટલ આમંત્રણ

અમારી કંકોત્રી

Kankotri Page 1
Kankotri Page 2
Kankotri Page 3
Kankotri Page 4
Kankotri Page 5
Kankotri Page 6
Kankotri Page 7
Kankotri Page 8

↓ કંકોત્રી પર ક્લિક કરો

આધ્યાત્મિક ઉત્સવ

આ મંગલમય અવસર

સૌરાષ્ટ્ર વિરલ વસુંધરા એવા સુત્રાપાડાની પવિત્ર ધરા પર, અનંત કોટી બ્રહ્માંડનાં નાયક પરબ્રહ્મ પરમાત્મા તથા ઈષ્ટદેવ શ્રી બરડાદેવ બાપા, સતીમાં લાખીમા અને વિરમબાપાની અસીમ કૃપાથી આ ત્રિ-દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્રિ-દિવસીય કાર્યક્રમ

પ્રથમ દિવસ

૧૧/૦૫/૨૦૨૬, સોમવાર

  • શ્રીગણેશ પુજન ૦૮:૦૦
  • મંડપ પ્રવેશ ૧૧:૦૦
  • અગ્નિસ્થાપન અને ગૃહશાંતિ ૦૪:૦૦
  • સાયં આરતી ૦૬:૩૦

દ્વિતિય દિવસ

૧૨/૦૫/૨૦૨૬, મંગળવાર

  • નગરયાત્રા ૦૯:૩૦
  • પ્રથાનહોમ ૧૦:૩૦
  • જલાધિવાસ, સ્નપન ૧૨:૩૦
  • ન્યાસ, શય્યાધિવાસ ૦૫:૦૦

તૃતિય દિવસ

૧૩/૦૫/૨૦૨૬, બુધવાર

  • પ્રાતઃપુજન, ફુટીરહોમ ૦૮:૦૦
  • શિખરપુજન અને દવજારોહણ ૧૦:૦૦
  • ઉતરહોમ અને પૂર્ણાહૂતિ ૦૩:૦૦
  • આરતી અને વિસર્જન ૦૪:૩૦
સાંસ્કૃતિક હાઇલાઇટ્સ

સાંસ્કૃતિક કાર્યક્રમો

Kaan Gopi

સુરશ્યામ કાનગોપી

૧૧-૦૫-૨૦૨૬, રાત્રે ૦૯:૦૦

જગદિશભાઈ આહિર (ટીકરવાળા) તથા તેમની ટીમ દ્વારા ભવ્ય પ્રસ્તુતિ.

Rasotsav

ભવ્ય રાસોત્સવ

૧૨-૦૫-૨૦૨૬, રાત્રે ૦૭:૦૦ થી ૦૯:૦૦

કલાકાર શ્રીમતી કૃપાલીબેન પાર્થિવભાઈ વાઘેલા, (નેરૂલ, મુંબઈ) ના સથવારે.

Santvani

સંતવાણી ડાયરો

૧૨-૦૫-૨૦૨૬, રાત્રે ૦૯:૩૦

કલાકાર પદ્મશ્રી એવોર્ડ સ્વ. કવિદાદનાં પુત્ર શ્રી જીતુદાનભાઈ ગઢવી અને શ્રી કેતનભાઈ દેવળીયા.

ભવ્ય ઇતિહાસ અને વારસો

દેવળીયા પરિવારનો
ગૌરવશાળી ઇતિહાસ

પેઢીઓથી ચાલ્યો આવતો આપણો ભવ્ય વારસો, સંસ્કાર અને પરંપરાઓનો અનોખો સંગમ છે. આપણા પૂર્વજોએ સ્થાપેલા મૂલ્યો અને ધાર્મિક આસ્થાઓને આપણે આજે પણ એટલા જ ગૌરવથી જાળવી રાખી છે. આ વિડીયો દ્વારા આપણી જૂની યાદો અને સફરને વાગોળીએ.

વધુ માહિતી જુઓ
History Thumbnail
સેવા કાર્ય

મહાપ્રસાદ અને મંદિર અનુદાન

તા: ૧૧ થી ૧૩ સવારે નાસ્તો, બપોર તથા રાત્રી ભોજન (મહાપ્રસાદ) અને શ્રીરામ તથા શિવ મંદિરનાં બાંધકામ માટે આપ સૌના સાથ અને સહકારની અપેક્ષા છે.

બેંક ખાતાની વિગત

  • Bank BANK OF BARODA
  • Branch VERAVAL
  • A/C No 03570100021810
  • IFSC BARB0VERAVA

આ પુણ્ય કાર્યમાં સહભાગ બની ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત કરો. આપનો દરેક ફાળો આ મહોત્સવને દિવ્ય બનાવશે.

Shastriji
Havan
મુખ્ય યજમાન

શ્રી રાકેશભાઈ પંડ્યા (શ્રી રાધે)

ભોજદે-ગીર

આ ત્રિ-દિવસીય યજ્ઞ મહોત્સવના આચાર્યપદે શાસ્ત્રી શ્રી રાકેશદાદા પંડ્યા (શ્રી રાધે), ભોજદે-ગીર તથા બિરાજી શાસ્ત્રીશ્રી સતિષભાઈ પંડ્યા માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યજ્ઞકાર્ય કરવામાં આવશે.